Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

યુદ્ધના ધોરણે મનપા ૫૦ હજાર કોરોનાની એન્ટીજન કીટ ખરીદશે : ઉદીત અગ્રવાલ

રાજકોટ : કોરોના ટેસ્ટીંગની એન્ટીજન કીટની જબરી અછત સર્જાઈ રહી છે ત્યારે સરકારની મદદની રાહ જોવી પોસાય તેમ નથી આથી મનપા સ્વ ખર્ચે જ સરકારની ગ્રાન્ટમાંથી નવી ૫૦ હજાર જેટલી એન્ટીજન કીટ ખરીદી અને કોરોના ટેસ્ટીંગની કામગીરી ઝડપી બનાવશે તેમ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે જાહેર કર્યુ છે

(4:19 pm IST)