Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સ્‍વ. પોપટભાઇ પટેલને બ્રિજેશ મેરજાની શ્રધ્‍ધાંજલી : પરિવારજનોને સાંત્‍વના

રાજકોટ : સુપ્રસિધ્‍ધ પાટીદાર અગ્રણી ફિલ્‍ડ માર્શલવાળા ઉદ્યોગપતિ શ્રી પોપટભાઇ પટેલનું અવસાન થતા રાજયના પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ તેમના ઘરે જઇ સ્‍વ.ની છબીને પુષ્‍પાંજલી કરેલ તેમજ તેમના પરિવારજનોને સાંત્‍વના આપી હતી. આ સમયે પાટીદાર અગ્રણી ચેતન પાણ, મનીષ ચાંગેલા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:37 pm IST)