Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રાજકોટના ડઝનેક તબીબોને કોરોના વળગ્યાનો મેસેજ સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો

શહેરના અગ્રીમ હરોળના તબીબો ડો. અમિત હાપાણી, ડો. સુનીલ શાહ, ડો. પિયુષ દેસાઇ, ડો. નિખીલ ગેરીયા, ડો. હિમાશું દેસાઇ, ડો. રૂપા દેસાઇ, ડો. રાજેશ ગણાત્રા, ડો. કાંત જોગાણી, ડો. જયેશ મહેતા, ડો. દિપ્તી મહેતા, ડો. સુનિલ મોટેરીયા, ડો. દિપક મહેતા અને ડો. કિંજલ ભટ્ટ વગેરેના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાના અહેવાલો સોશ્યલ મીડિયા ઉપર ભારે વાયરલ થયા છે. જેને સત્તાવાર સમર્થન મળતુ નથી. અમે સંપર્ક સાધવા પ્રયાસ કરી રહ્યા છીએ.  ઉપરોકત લીસ્ટમાં ડો.પિયુષ દેસાઈ અને ડો.નિખીલ ગેરીયાને કોરોના છે કે કેમ તે કેન્ફર્મ નથી થતું. પરંતુ એ સિવાઈના ડોકટરોને કોરોના પોઝીટીવ હોવાનું કન્ફર્મ થઈ રહ્યું  છે.

(4:36 pm IST)