Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જયપ્રકાશ માઢક ફરી એક વખત સાચા પડ્યા

ઋષિઓની વિદ્યા સત્ય છે, સત્ય છે, સત્ય છે

રાજકોટ : જાણીતા એસ્ટ્રોલોજર અને વૈદિક જયોતિષશાસ્ત્રમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા, જ્ઞાતા શ્રી જયપ્રકાશ માઢકે ૯ મહિના પહેલા ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલ ઉપર આગાહી કરતા કહેલ કે ગુજરાતમાં હાલ જે પક્ષ રાજ કરે છે તે જ વિજય મેળવશે : તેને ઘણી બધી સીટો મળશે અને કુલ બેઠકોમાંથી ૨૫, ૨૬ કે ૨૭ બેઠકો ઓછી મળશે : શ્રી જયપ્રકાશ માઢકે જણાવેલ કે કુલ ૧૮૨ બેઠકમાંથી ૨૬ બાદ કરીએ તો ૧૫૬ થાય, ૨૫ બાદ કરીએ તો ૧૫૭ થાય જે અત્યારે છે. તેમણે કહેલ કે ઋષિઓની જયોતિષ વિદ્યા સત્ય છે, સત્ય છે અને સત્ય છે

(4:33 pm IST)