Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટમાં કોરોનનો વધ્યો કહેર : બપોરથી સાંજ સુધીમાં નવા 194 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 62 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 1120 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : રાજકોટમાં કોરોનનો કહેર વધાયો છે, આજે બપોરથી સાંજ સુધીમાં નવા 194 પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 62 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે હાલમાં 1120 દર્દીઓ સારવાર હેઠળ  છે

મહાનગર પાલિકાની યાદી મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 194 કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

રાજકોટ શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.
કુલ કેસ – 44157
સારવાર હેઠળ - 1120
આજના ડિસ્ચાર્જ - 62

(8:58 pm IST)