Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ કોરોનાથી થયા સુરક્ષીતઃ પ્રીકોશન ડોઝ લીધો

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને પ્રીકોશન ડોઝ (બુસ્ટર) લગાવવાની શરૂઆત થઇ છે ત્યારે કર્ણાટકનાં પુર્વ રાજયપાલ અને પુર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ સવારે ૮ વાગ્યે  પ્રીકોશન ડોઝ લીધો હતો. તે વખતની તસ્વીરમાં ગુણુભાઇ ડેલાવાળા, નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)


 

(12:52 pm IST)