Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

આઇ.એમ.એ. ના નેજા તળે ડોકટરોએ કોરોના વેકસીનનો પ્રિકોશન ડોઝ લીધો

રાજકોટઃ આજથી કોરોના ત્રીજી લહેર સામે સુરક્ષાના ભાગરૂપે ફ્રન્ડલાઇન વર્કરો તેમજ ૬૦ વર્ષના ઉપરની ઉપરનાં વ્યકિતઓને પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. તસ્વીરમાં આઇ.એમ.એ. નેજા તળે શહેરના જાણીતા નિષ્ણાંત ડોકટરોએ પ્રિકોશન ડોઝ લીધા હતો તે દર્શાય છે આ તકે મ.ન.પા.નાં નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડ, ડે.મેયર ડો.દર્શીતા શાહ, આઇએમએ ડો.પ્રફુલ કમાણી, કોર્પોરેટર ડો.દર્શનાબેન પંડ્યા, ડો.અતુલભાઇ પંડયા, ડો.પારસ શાહ, ડો.અમીન હપાણી, ડો.સંજય ભટ્ટ, ડો.મયંક ઠક્કર, ડો.જય ધીરવાણી સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)(

(2:50 pm IST)