Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટ બાર એસો,ના પમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી અર્જુનભાઈ પટેલ કોરોના ગ્રસ્ત : હોમ આઇસોલેટ થયા

સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી : લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ અનુરોધ કર્યો

રાજકોટ બાર એસોસીએશનના પમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી અર્જુનભાઈ પટેલ કોરોના ગ્રસ્ત થયા છે હાલમાં તેઓ હોમ આઇસોલેટ થયા છે

 તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી કરી છે  લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા પણ અનુરોધ કર્યો છે મેળાવડા પણ બંધ કરવા જોઈએ , હાલમાં  હાલમાં તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે

(8:48 pm IST)