Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મેયર પ્રદિપ ડવની સંવેદનાઃ મ.ન.પા.નાં કોરોનાં સંક્રમિત કર્મચારીઓના ખબર-અંતર પૂછયા

રાજકોટ :.. વર્તમાન કોરોનાં સંક્રમણની સ્થીતીમાં મ.ન.પા.નાં ૩૦ થી વધુ અધિકારીઓ- કર્મચારીઓ કોરોનાં સંક્રમીત થયા હોઇ, મેયર પ્રદીપ ડવે તમામને વ્યકિતગત ફોન કરી અને તેઓની તબીયત અને તંદુરસ્તીનાં ખબર-અંતર પુછતાં કર્મચારીઓ પણ મેયરશ્રીનાં આ સંવેદનાસભર કાર્યથી ગદગદીત થયા હતાં.

(4:20 pm IST)