Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

આચાર્ય વ્રજલાલનું વકતવ્‍ય : કાલે સાંજે ગીતા વિશે સત્‍સંગ

રાજકોટ તા. ૭ : શ્રીમદ્‌ ભાગવત ગીતાના અભ્‍યાસુ આચાર્ય શ્રી વ્રજલાલ (વી.વી.વાજા) દ્વારા દર રવિવારના ક્રમ મુજબ ગીતા પર સત્‍સંગ કાલે રવિવારે સાંજે ૫ વાગ્‍યે મંદિર', ૩૬-બી પારસ સોસાયટી શેરી નં. ૧, નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કુલ સામે રાખેલ છે. રસ ધરાવનાર સૌને સત્‍સંગનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયું છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૫૦ ૭૫૮૪૬ ઉપર સંપર્ક સાધી શકાય છે. કાલે ગીતા સત્‍સંગનું ૭૭મું ચરણ છે.

(4:08 pm IST)