Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સોની બજારમાં બે વેપારીઓના કોરોનાથી મોતઃ ફફડાટઃ શનિવારથી એક સપ્તાહ સોની બજાર સંપૂર્ણપણે બંધ

રાજકોટઃ શહેરમાં કોરોનાનો કહેર જારી છે ત્યારે સોની બજારમાં બે વેપારીઓનું કોરોનાથી દુઃખદ અવસાન થતાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કોરોનાના કહેર વચ્ચે તા.૧૨ થી ૧૯ સપ્ટેમ્બર દરમ્યાન સોની બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો સોની બજારના વેપારીઓએ નિર્ણય કર્યો છે. જરૃર પડશે તો આ લોકડાઉન લંબાવવામાં આવશે તેમ પણ જાણવા મળે છે

(3:04 pm IST)