Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનાં ઈજનેરો - નાયબ કાર્યપાલક 45 ઈજનેરોની બદલીનો ઘાણવા કાઢતા અમિત અરોરા

ઈસ્ટઝોનનાં સીટી ઈજનેરનો હવાલો પી.ડી.અઢિયાને સોંપાયો: વાય.કે.ગોસ્વામીને આર.એસ.સી.ડી.એલમાં મૂકાયા: બાંધકામ, વોટર વર્કસ, આવાસ, રોશની શાખાના નાયબ કાર્યપાલક ઇજનેરોની અરસ પરસ બદલી કરાઈ

રાજકોટ: મનપાનાં 5 ઈજનરો અને 40 નાયબ કાર્યપાલક ઈજનેરોની બદલીનો હુકમ મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા દ્વારા આજે સાંજે કરવામાં આવ્યો હતો. કયા ઈજનેરો અને નાયબ ઈજનેરોની બદલી કયા કરવામાં આવી છે. જે આ મુજબ છે.

(7:33 pm IST)