Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

આનંદ નગર કવાર્ટરમાં છેલ્લા ૧પ દિ'થી પાણીના ધાંધીયાઃ ગૃહીણીઓના મનપા કચેરીમાં ધામા

રાજકોટ : શહેરના કોઠારીયા રોડ પર આવેલ આનંદ નગર કવાર્ટર વિસ્તારમાં છેલ્લા ૧૫ દિ'થી પાણી વિતરણમાં ધાંધીયા સર્જાતા આજે ગૃહીણીઓનું ટોળુ ઢેબર રોડ પર મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવી પાણીની સમસ્યા તાકીદે ઉકેલવા સંબંધીત વિભાગના અધિકારીને રજુઆત કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:17 pm IST)