Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મ.ન.પા.નાં ઇજનેર પરેશ જોષી આત્મહત્યા પ્રકરણ અંગે કર્મચારીઓ દ્વારા મેયરને રજૂઆત

રાજકોટ તા. ૧૧ :.. મ.ન.પા.નાં આસીસ્ટન્ટ ઇજનેર પરેશ જોષીની આત્મહત્યાનાં પ્રકરણમાં સંડોવાયેલ. અધિકારી - કોન્ટ્રાકટર સામે પગલા લેવા બાબતે આજે સાંજે મ.ન.પા.નાં કર્મચારી યુનિયનો દ્વારા મેયરશ્રીને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવનાર છે.

આ આવેદનપત્રમાં સ્વ. પી. સી. જોષીનાં પરિવારજનોને ન્યાય મળે તેવી કાર્યવાહી કરાવવા રજૂઆત કરાઇ છે.

(3:49 pm IST)