Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

લલિતભાઈ દલીચંદભાઈ મહેતાનું દુઃખદ અવસાન : ગુરુવારે સાંજે ટેલિફોનિક બેસણું : લૌકિક ક્રિયા બંધ

રાજકોટ :સ્વ, દલીચંદભાઈ કચરાભાઈ મહેતાના સુપુત્ર લલિતભાઈ દલીચંદભાઈ મહેતા ( ઉ,વ,79 ) જે બિંદેશ અને જાગૃતિના પિતાશ્રી તથા શિલ્પા અને બિરેનભાઈના સસરા તેમજ સ્વ,હેમતલાલ સવજીભાઈ પટેલના જમાઈ (મૂળ ધ્રાફા નિવાસી હાલ રાજકોટ) નું તા,10-5-2021ના રોજ દુઃખદ અવસાન થયેલ છે જેમનું ટેલિફોનિક બેસણું ગુરુવાર તા,13-52021ના સાંજે 4 થી 6 રાખેલ છે ,તથા વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે,

બિંદેશભાઈ ( મોં,99982 63620 ) શિલ્પાબેન ( મોં, 70698 11260 ) બિરેનભાઈ ( મોં,99090 46767 ) વિમલભાઈ ( મોં, 94286 68111 )

(9:59 pm IST)