Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સ્‍વ. ગોપાલભાઇની પુણ્‍યતીથીએ અન્નદાન

કારડીયા રાજપુત જ્ઞાતિના યુવા કાર્યકર રમેશભાઇ ગોપાલભાઇ રાજપુતના પિતાશ્રી સ્‍વ. ગોપાલભાઇની ૧૮ મી પુણ્‍યતીથી નિમિતે ગરીબ નિરાધાર લોકોને ભરપેટ ભોજન કરાવી અન્નદાન કરાયુ હતુ. મણીબેન પરમાર,  રમેશભાઇ પરમાર, લતાબેન પરમાર, અંકુરભાઇ પરમાર, હિરલબેન પરમાર, હિધાન વગેરે આ સેવાકાર્યમાં સાથે જોડાયા હતા. 

(3:54 pm IST)