Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

બાલાજી પેઇન્ટમાં પૂ. ડો.નિરંજનમુની-પૂ.ચેતનમુની મ.સાના પગલા ઃ માંગલિક ફરમાવ્યું

 

રાજકોટ, તા.૧૧: કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી પાસે રાણીટાવર પાસે બાલાજી પેઇન્ટના સોરૃમમાં લીંબડી અજરામર સંપ્રદાયના ડો.નિરંજનમુનિ મહારાજ સાહેબ અને ચેતનમુનિ મહારાજ સાહેબ એ પાવન પગલાં કર્યા આ તકે શોરૃમના માલીક અમિતભાઈ શાહ, દર્શનભાઈ સંઘવી, જે આર સુકલા તેમજ કેતનભાઈ સંઘવી, પરિમલભાઈ મહેતા,ભવ્ય સંઘવી,કિશોરભાઈ ગઢવી અને ચિરાગ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા આ તકે પૂ.ગુરુભગવંતોએ માંગલિક ફરમાવી અને આશીર્વાદ  પાઠવ્યા હતા.

(4:01 pm IST)