Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

‘અકિલા'ના પત્રકાર - એડવોકેટ નયનભાઇ વ્‍યાસના પુત્ર ઓમકારની શ્રીફળ વિધિ યોજાઇ : ઓમકાર : ભૂમિ

રાજકોટ : ‘અકિલા'ના સીનીયર પત્રકાર નયનભાઇ પી. વ્‍યાસ અને નેહલબેન વ્‍યાસના નાના પુત્ર ઓમકારની બિરેનભાઇ શશીકાંતભાઇ ઉપાધ્‍યાય અને અનુપમાબેન ઉપાધ્‍યાયની પુત્રી ભૂમિ સાથે ગઇકાલે કાલાવડ રોડ ખાતેની એક હોટલમાં શ્રીફળ વિધિ યોજાઇ હતી. આ પ્રસંગે નવયુગલને ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ આશિર્વાદ પાઠવ્‍યા હતા. વાલમ બ્રાહ્મણ જ્ઞાતિના રીબવાળા વ્‍યાસ પરિવાર અને હનુમાનીયા ઉપાધ્‍યાય પરિવાર એક તાંતણે બંધાતા ઉપસ્‍થિત સૌ કોઇ સગા-સ્‍નેહીઓ દ્વારા નવયુગલને શુભેચ્‍છા સાથે આશિર્વાદ પાઠવ્‍યા હતા.

(11:03 am IST)