Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જન આર્શીવાદ યાત્રામાં મીડીયાની વ્યવસ્થા સંભાળતા રાજુભાઇ

રાજકોટઃ છેલ્લા એકમાસ દરમિયાન કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા, પુરૂષોતમભાઇ રૂપાલા, રાજયના કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજયના મંત્રી અરવિંદભાઇ રૈયાણીની જય આર્શીવાદ યાત્રામાં સતત સાથે રહી ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે મીડીયામાં પ્રચાર-પ્રસાર સંકલન સહિતની વ્યવસ્થા સંભાળી હતી. રાજુભાઇએ અગાઉ પણ વિવેકાનંદ યાત્રા હોય કે સુરક્ષા યાત્રા હોય કે સૌરાષ્ટ્રભરમાં યોજાતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીથી લઇ રાજયના મુખ્યમંત્રીશ્રીઓ કે મંત્રીઓના કાર્યક્રમની વ્યવસ્થા હંમેશા મીડીયાની સતત ચિંતા કરી કાર્યક્રમોને જન જન સુધી પહોંચાડવા અને સતત અગ્રેસર રહયાનું યાદીમાં જણાવાયું છે.

(3:49 pm IST)