Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જિત્રિયા બાલાજી હનુમાન મંદિરના મહંતશ્રીએ આશિર્વાદ વરસાવ્‍યા

રાજકોટઃ ગોડંલ ચોકડીથી સાપર વચ્‍ચે આવતી જય ખોડીયાર હોટલ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટમાં તાજેતરમાં શ્રી જિત્રિયા બાલા હનુમાનજી મંદિરના મહંતશ્રીએ પધરામણી કરી હોટલના માલિક ભાઇ શેલડિયા અને એમના પિતાશ્રી સહિત સમગ્ર પરિવાર, સ્‍ટાફ ઉપર આશીર્વાદ વર્ષાવ્‍યા હતા. જયેશભાઇ સોરઠીયા પણ સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(3:32 pm IST)