Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજકોટ રેસકોર્સ રીંગ રોડ પરનાં ભીક્ષુકોનાં પરિવારોને રનબસેરામાં ખસેડવાની કવાયત હાથ ધરતુ મનપા તંત્ર: મેયર પ્રદિપ ડવ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાનાં માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

રાજકોટ રેસકોર્સ રીંગ રોડ પરનાં  ભીક્ષુકોનાં પરિવારોને રનબસેરામાં ખસેડવાની કવાયત મનપા તંત્રે હાથ ધરી છે, મેયર પ્રદિપ ડવ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાનાં માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે

(9:42 pm IST)