Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વેકસીનેશનના ટોકનમાં ધાંધીયા બંધ કરાવો : પુષ્કર પટેલનો ધ્રુજારો

રાજકોટઃ શહેરના વેકસીનેશન કેન્દ્રમાં દરરોજ ટોકન માટે ધાંધીયા અને ગોલમાલની ફરીયાદો મળતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે આરોગ્ય અધિકારીને આવા ધાંધીયા નિવારવા વિવિધ સુચનો કર્યા હતાઃ જેમાં ટોકન પુઠાના અપાય છે તેને બદલી હાર્ડ મટીરીયલના આપવાઃ રજીસ્ટ્રેશનના ધાંધીયા નિવારવા પ્રભારી અધિકારીની હાજરીમાં સ્લોટ ખોલવા વગેરે સુચનાઓ આપી હતી.

(3:54 pm IST)