Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કૃષ્ણ જન્મ પૂર્વે રાજકોટમાં શાંત વાતાવરણ : કોઈ જ ધમધમાટ નથી

રાજકોટ : જન્માષ્ટમીના દિવસે રાજકોટના રાજમાર્ગો ઉપર હજારો લાખો લોકો નીકળી પડ્યા હોય,એકપણ રસ્તા ઉપર ભીડ નથી,રેસ્ટોરન્ટ,આઈસ્ક્રીમ પાર્લર સર્વત્ર શાંતિ દર્શાઈ છે,કોરોનાનો ભયજનક પડછાયો સર્વત્ર જોવા મળે છે કૃષ્ણ જન્મ લગભગ અઢી કલાક રહેલ છે,ત્યારે કોરોનાના પાપે શહેર સહીત સૌરાષ્ટ્ર જાણે થંભી ગયું હોય તેમ લાગે છે

(9:28 pm IST)