Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા નરેન્દ્રસિંહ જાડેજાનું સન્માન

રાજકોટઃ રા.લો.સંઘના ચેરમેનપદે શ્રી નરેન્દ્રસિંહ જાડેજાની વરણી થતાં શ્રી રાજપૂત કરણી સેના- રાજકોટ દ્વારા જે.પી. જાડેજા- ગુજરાત અધ્યક્ષ, કૃષ્ણસિંહ જાડેજા-સૌરાષ્ટ્ર પ્રમુખ, જયકિશનસિંહ ઝાલા- રાજકોટ જીલ્લા પ્રમુખ, ભરતસિંહ જાડેજા- રાજકોટ શહેર પ્રમુખ, રાજદીપસિંહ જાડેજા- રાજકોટ જીલ્લા ઉપાધ્યક્ષ, સત્યેન્દ્રભાઈ ખાચર- રાજકોટ જીલ્લા મહામંત્રી, શિવરાજભાઈ ખાચર- રાજકોટ જીલ્લા મંત્રી, વનરાજસિંહ ઝાલા- રાજકોટ તાલુકા પ્રમુખ, સત્યજીતસિંહ જાડેજા- રાજકોટ તાલુકા પ્રમુખ, વિશાલભાઈ ડાવેરા- રાજકોટ  શહેર ઉપાધ્યક્ષ, રાજવિરસિંહ વાળા, ચંદ્રેશભાઈ ડાવેરા, વનરાજભાઈ માંકડ, મહેન્દ્રભાઈ વાળા અને ઈતિરાજસિંહ જાડેજા ઉપાધ્યક્ષ, રાજકોટ શહેર દ્વારા સન્માન કરવામાં આવેલ.

(2:46 pm IST)