Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

જુનાગઢમાં ટ્રેનની ઠોકરે ડુંગરપુરના યુવાન મહેશ કુમારખાણીયાનું મોત

રાજકોટ : જુનાગઢમાં રેલ્વેના પાટા ઓળંગતી વખતે જ ટ્રેન આવી જતાં ડુંગરપુરના પાંત્રીસ વર્ષના યુવાન મહેશ મનસુખભાઇ કુમારખાણીયાનું મોત નિપજ્યું છે. યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો.

(1:29 pm IST)