Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

એરપોર્ટ રોડ ઉપાશ્રય ખાતે પ.પૂ. શ્રી વિજયલતા શ્રીજી મહારાજનો ચતુર્માસ પ્રવેશ

રાજકોટ : રાજકોટઃ આજ રોજ સવારે ૯ કલાકે શ્રી શાંતિનાથ જૈન સંઘ ના અપાસરામાં પ.પૂ.સાધ્વીજી ભગવંત શ્રી વિજય લતા શ્રીજી મહારાજ આદીઠાના નો ચાતુર્માસ પ્રવેશ ભવ્ય રીતે થયેલ છે.પ.પૂ. સાધ્વીજી ભગવંતની ૮૪ વર્ષની ઉંમરમાં ૭૩ વર્ષનો દિક્ષા પર્યાય છે. આટલો દિક્ષા પર્યાય  ભારતમાં ત્રીજા સાધ્વી ભગવંત છે.

(3:46 pm IST)