Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

હરિધામમાં ૧૧ યુવાનોએ સંત દીક્ષા લીધી

રાજકોટ : હરિધામમાં પંચામૃત ઉત્‍સવની ભવ્‍ય ઉવજણી કરવામાં આવી હતી જેમાં ૧૧ યુવાનોએ સંત દીક્ષા લીધી હતી જ્‍યારે ૮૮૮ ગૃહસ્‍થોએ અંબરીશ દીક્ષા ગ્રહણ કરી હતી. પ્રભુ કેન્‍દ્રીત જીવન એ ગુરૂ હરીના અભિપ્રાયની ભક્‍તિ છેઃ પ્રેમસ્‍વરૂપ સ્‍વામી

(4:26 pm IST)