Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

વાગુદડ પાસે મ.ન.પા.ના બગીચાની રેલીંગ તણાઇ ગઇઃ રિપેરીંગ કરાવતા અરોરા

રાજકોટ : મ.ન.પા.એ તાજેતરમાં જ ન્યારી ડેમ પાસે બનાવેલા મિયાવાંકી બગીચાની (વનીકરણ) રેલીંગ ગઇકાલે ભારે વરસાદથી આવેલા પૂરને કારણે તણાઇને તૂટી પડી હતી જેનું રીપેરીંગ તાત્કાલીક કરાવવા મ્યુ. કમિશનર અમિત અરોરાએ ઇજનેરોને સુચનાઓ આપી હતી.

(3:19 pm IST)