Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આધુનિક ભારતના શિલ્પી, બાળકોના પ્યારા, ભારત રત્ન સ્વ.શ્રી પંડિત જવાહરલાલ નેહરૂજીની જન્મજયંતિ નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલી

રાજકોટઃ  શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેશ ના પ્રથમ વડાપ્રધાન, આધુનિક ભારતના શિલ્પી, બાળકોના પ્યારા, ભારત રત્ન સ્વ.શ્રી પંડિત જવાહરલાલ નેહરુજી ની જન્મજયંતિ નિમિત્ત્।ે તેમની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષ ના નેતા વશરામભાઈ સાગઠીયા, મનપા ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દિનેશભાઈ મકવાણા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેન સોલંકી, વશરામભાઈ ચાંડપા, પ્રવીણભાઈ મેયડ, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ ઘરસંડિયા, માંઈનોરીટી ચેરમેન યુંનુશભાઈ જુણેજા, ફરિયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેર, કોંગ્રેસ આગેવાનો ઠાકરસીભાઈ ગજેરા, અરવિંદભાઈ ભેસાણીયા, માણસુરભાઈ વાળા, પ્રવીણભાઈ સોરાણી, દાનાભાઈ હુંબલ, રાજુભાઈ લીંબાસીયા, ઈબ્રાહીમભાઈ સોરા, રોહિતભાઈ બોરીચા, ગજેન્દ્રસિંહ ઝાલા, ડાયાભાઇ શેઠિયા, સંજયભાઈ સાગઠીયા, કેતનભાઈ ડાંગર, સંકેતભાઈ રાઠોડ, અરવિંદભાઈ મુછડિયા, રીટાબેન વડેચા, શાંતાબેન ચાવડા, ધીરુભાઈ ડાભી, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા તથા રાજકોટ મહાનગરપાલિકા ના કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.તે વખતની તસ્વીર.

(2:41 pm IST)