Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં પડી જતાં કાજલબેન માંડવીયાનુ ંમોત

રાજકોટઃ રેલનગર છત્રપતિ ટાઉનશીપમાં રહેતાં કાજલબેન મુકેશભાઇ માંડવીયા (વાળંદ) (ઉ.વ.૩૬) ઘરમાં પડી જતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:17 pm IST)