Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

નરેન્દ્રબાપુના માતુશ્રી લલીતાબેન સોલંકીનું દુઃખદ નિધનઃ આજે ૪ વાગે અંતિમયાત્રા

રાજકોટઃ  મુળ બાલંભા હાલ રાજકોટ નિવાસી  ગં. સ્વ. લલીતાબેન મગનલાલ સોલંકી જેઓ સ્વ. મગનલાલ તુલસીદાસ સોલંકી ના ધર્મપત્ની તથા શ્રી નિતિશભાઈ, સ્વ. યોગેશભાઈ, શ્રી રાજેન્દ્રકુમાર અને શ્રી નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્ર બાપુ - મહંતશ્રી આપાગીગા નો ઓટલો) ના માતુશ્રીનું આજરોજ તા. ૧૫ના દુઃખદ નિધન  થયેલ છે. સદગતની અંતિમયાત્રા તેઓના નિવાસ સ્થાન એ - ૩૦૩, શ્રી જીવરાજ નગરી ફ્લેટ, અંબિકા ટાઉનશિપ, રાજકોટ ખાતે થી આજે સાંજે ૪  કલાકે નિકળી હતી. નરેન્દ્રભાઇ સોલંકી મો. ૯૮૨૪૨ ૧૦૫૨૮

(3:23 pm IST)