Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

રાજકોટમાં ૧૭મીએ સ્મૃતિ ઈરાની આવશે : પ્રચાર દોર સંભાળશે

વિજયભાઈ કોરોનાગ્રસ્ત થતા ધમધમાટ ગાજતો કરવા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના પોઝીટીવ આવતા તેમને ૧૪ દિવસ સંપૂર્ણ આરામની સલાહ અપાયેલ છે. ત્યારે હવે સીનીયર કેન્દ્રીય મંત્રી અને સૌરાષ્ટ્ર - ગુજરાતની તાસીરથી વાકેફ શ્રીમતી સ્મૃતિ ઈરાની તાબડતોબ તા.૧૭ને બુધવારે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના અનેક વોર્ડમાં પ્રચાર કરશે, સભા સંબોધશે અને પ્રચારદોર સંભાળશે.

(3:06 pm IST)