Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રાજકોટ ના ઈશ્વરીયા ગામ ના આહિર સમાજ મા ખૂબ મોટુ નામ ધરાવતા વિક્રમભાઈ પ્રભાતભાઇ ચાવડાનુ આજે દુઃખ અવસાન

રાજકોટ આહીર સમાજના મોભી અને ઇશ્વરીયા ગામના વર્ષો સુધી સરપંચ રહી ચુકેલ વિક્રમભાઈ પ્રભાતભાઇ ચાવડા (આહીર) ગામ ઈશ્ચરીયા વાળાનું આજરોજ દુઃખદ અવસાન થયા આહીર સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે

(4:16 pm IST)