Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વાદળો છવાયા અને પવનનું જાર વધતા ખંઢેરીના મેદાન કવર કરી લેવાયુ

રાજકોટમાં સાંજે ૪:૩૦ વાગ્‍યાની આસપાસ આકાશમાં વાદળો છવાતા ગ્રાઉન્‍ડઝમેનના સ્‍ટાફ દ્વારા પીચ સહિત સમગ્ર મેદાનને કવરથી ઢાંકી દેવામાં આવ્‍યુ હતું. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

સુપ્રિમ કોર્ટના ન્‍યાયાધીશ એમ. આર. શાહની તબિયત ભયમુકત અને સ્‍થિર

સુપ્રિમ કોર્ટના ન્‍યાયાધીશ શ્રી એમ. આર. શાહની સ્‍થિતિ સ્‍ટેબલ અને ભયમુકત છે : તેમને દિલ્‍હી લાવવામાં આવ્‍યા છે : તેમણે જાતે જ કહ્યુ હતું ભગવાનની કૃપાથી અને વડીલોના આર્શીવાદથી મારી તબિયત ખૂબ જ સારી છે અને કોઈ ચિંતાનું કારણ નથી : અત્રે પ્રસિદ્ધ કરેલી તસ્‍વીર આજે બપોરે દિલ્‍હી ખાતે લેવાયેલ છે

 

(5:21 pm IST)