Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ભર ચોમાસે મકાન વિહોણા કર્યા હવે આવાસ તો ફાળવોઃ ખોડીયારનગરનાં રહેવાસીઓનો પોકાર

રાજકોટ : મ.ન.પા. દ્વારા બે દિવસ અગાઉ વોર્ડ નં. ૧૩ નાં ખોડીયાનગરમાં ટી. પી. રસ્તામાં દબાણ કરાવેલ ૮૧ મકાનોનું ભરચોમાસે ડિમોલીશન કરી નાંખતાં રાતો-રાત મકાન વિહોણા બનેલા અસરગ્રસ્તો આજે આવાસ યોજનામાં મકાન ફાળવવા માટે મ્યુ. કોર્પોરેશને દોડી ગયા હતાં. તે વખતની તસ્વીર.

(3:16 pm IST)