Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે તથા જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે આજે તિરંગાના શણગાર.

( દર્શન મકવાણા દ્વારા ) રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્યમંદિરે તથા જામજોધપુર સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના શાસ્ત્રી પૂ. રાધારમણસ્વામીઅને કોઠારી પૂ.જગતપ્રસાદદાસજીની આગેવાનીમાં  આજે સ્વતંત્ર દિવસ નિમિત્તે તિરંગાના શણગાર કરાયા છે જે તસવીરો નજરે પડે છે તેમજ આ તકે સ્વતંત્ર દિવસની પૂ. રાધારમણ સ્વામીએ શુભકામનાઓ પાઠવી છે.

(10:36 am IST)