Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડા સંદર્ભે જરૂર પડયે પોલીસની મદદથી તમામ દુકાનો બંધ કરાવશે

રાજકોટ : બપોર બાદ વાવાઝોડાની અસર થવાની આગાહીના પગલે મ.ન.પા. દ્વારા જરૂર પડયે શહેરની આવશ્યક ચીજ વસ્તુઓ સહીતની તમામ દુકાનોને પોલીસની મદદથી બંધ કરાવવા તંત્રની તૈયારીઃ મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલની જાહેરાત

(4:40 pm IST)