Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

જીવનનગરમાં તિરંગાયાત્રાા

રાજકોટઃ આઝાદી કા મહોત્સવ અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથા, અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કુલ ઉપક્રમે તિરંગા યાત્રામાં છાત્રછાત્રાઓએ જબરદસ્ત આકર્ષણ ઉભું કર્યુ હતું.

તિરંગા યાત્રાની સફળતામાં જાથાના જયંત પંડયા, આચાર્યા છાયાબેન દવે, ધવલભાઇ પટેલ, બંસરીબેન રાવલ, વિજયભાઇ જોબનપુત્રા, વિનુભાઇ ઉપાધ્યાય, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, અશોકભાઇ વાઘેલા, કેતનભાઇ મકવાણા, ક્રિષ્ના ઝિંઝુવાડીયા, રિધ્ધી બાબરીયા, જયોતિ ઉપાધ્યાય કશીશ ગોહેલ, ચાર્વી વૈશ્નાણી, વૈભવી ચુડાસમા, યશ્વી પાણખાણીયા, વિજ્ઞાન શિક્ષ્ૅાક શિતલબેન ડાંગર સહિત રહીશો જોડાયા હતા

(3:36 pm IST)