Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

બાલાજી મંદિરે એકદમ રાહતદરે ફરસાણ-મિઠાઇ વિતરણ

રાજકોટઃ અહિના સુપ્રસિધ્‍ધ એવાશ્રી બાલાજી મંદિર શ્રી ગજાનનધામ ગણેશ મહોત્‍સવ દ્વારા જન્‍માષ્‍ટમીના તહેવાર નિમિતે જરૂરીયાતવાળા પરિવારને ૫૦૦ ગ્રામ ઁતીખા ગાંઠીયા, ૫૦૦ ગ્રામ મોળા ગાંઠીયા, ૫૦૦ ગ્રામ મોહનથાળ રૂા. ૧૫૦માં ત્રણ વસ્‍તુઓ ગઇકાલે અને આજે એમ બે દિવસ વિતરણ કરવામાં આવેલ આયોજનમાં સર્વશ્રી કીરીટભાઇ પાંધી, ભરતભાઇ ગમારા, સંજયભાઇ વાઘેલા, અજયભાઇ ચાવડા, મુકેશભાઇ ગુસાણી, રાજુભાઇ ચાવડા, લાલાભાઇ મનાણી અને રમણીકભાઇ મીરાણી જોડાયા હતા

(4:26 pm IST)