Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા ગણેશ વિસર્જન માટે 7 સ્થળ નક્કી કરાયા

આજી ડેમ ઓવરફ્લોના નીચે આવતા ચેક ડેમ, ન્યારા પાટિયા પાસે, જામનગર રોડ, કલાવડ રોડ વાગુદડ બાલાજી ફેક્ટરી પાસે વગેરે સહિત 7સ્થળ એ ગણપતિ વિસર્જન થઇ શકશે: નક્કી કરેલા સ્થળે જ ગણેશ વિસર્જન કરવા અપીલ

રાજકોટ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા ગણેશ વિસર્જન માટે 7 સ્થળ નક્કી કરાયા છે જેમાં આજી ડેમ ઓવરફ્લોના નીચે આવતા ચેક ડેમ, ન્યારા પાટિયા પાસે, જામનગર રોડ, કલાવડ રોડ વાગુદડ બાલાજી ફેક્ટરી પાસે વગેરે સહિત 7સ્થળ એ ગણપતિ વિસર્જન થઇ શકશે આ  નક્કી કરેલા સ્થળે જ ગણેશ વિસર્જન કરવા અપીલ કરાઈ છે

 

(10:20 pm IST)