Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સદર બજારમાં રહેતા જાણીતા અગ્રણી હબીબભાઇ કટારીયાના મોટા બહેન હુશેનાબેન ટૂંકી બિમારીથી જન્‍નત નશીન

સાંજે અસરની નમાઝ બાદ મૈયતને સદર કબ્રસ્‍તાન ખાતે લઇ જવાશે

રાજકોટ : સદર બજારમાં રહેતા મુસ્‍લીમ અગ્રણી મર્હુમ ગનીભાઇ કટારીયાના દીકરી અને અગ્રણી હબીબભાઇ કટારીયા મોટાબહેન હુશેનાબેન ગનીબાપુ કટારીયા આજે ટંૂકી બિમારી બાદ જન્‍નત નશીન થયેલ છે. તેમનો જનાજો અસરની નમાઝ બાદ સદરબજાર તેમના નિવાસસ્‍થાનેથી કાઢવામાં આવશે અને સદર કબ્રસ્‍તાન ખાતે લઇ જવાશે. મુસ્‍લીમ અગ્રણીના મોટા દીકરી જન્‍નત નશીન થયાના સમાચાર સાંભળી હિન્‍દુ-મુસ્‍લિમ અગ્રણીઓ જનાબ સૈયદ હાજી નિઝામબાપુ કાદરી, એડવોકેટ હાજી હુશેનભાઇ સમા, હાફિઝ અકમરમબાપુ, ફારૂકભાઇ બાવાણી, ફારૂકભાઇ કટારીયા, સમીરભાઇ જસરાયા, દિલાવરભાઇ જશરાયા, મહેતાભાઇ, સંજયભાઇ પાટડીયા, યુસુફભાઇ સોપારીવાલા, ધીરૂભાઇ છાંટબાર, કોટેચાભાઇ, નરેશભાઇ દેવીપૂજક, કિરીટભાઇ કેસરીયા, આશીકભાઇ દલવાણી, અનવરભાઇ કચ્‍છી વગેરે નિવાસ સ્‍થાને પહોંચી ખિરાજે અકીદત પેશ કરી હતી. અગ્રણી હબીબભાઇ કટારીયા મોબાઇલ નં. ૯૮૨૪૪ ૧૬૦૬૯.

(3:31 pm IST)