Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટ જીલ્લામાં નવા અમૃત સરોવરો નિર્માણ કાર્યો અંગે કલેકટરની સમીક્ષા

કલેકટરની અધ્‍યક્ષપદે ‘‘જલશકિત અભિયાન-કેચ ધ રેઇન'' અંતર્ગત રાજકોટ જીલ્લામાં નવા અમૃત સરોવરો નિર્માણ તથા હયાત સરોવરોનું સમારકામ નવીનીકરણ, બ્‍યુટીફિકેશન અંગે સમીક્ષા બેઠક યોજાઇઃ હાલ ૭પ માંથી ર૦ સરોવર તૈયારઃ પપના કામો પ્રગતિ હેઠળઃ કુલ ૭પ સરોવરો બનશે વરસાદી પાણીનો સંગ્રહ-ભૂગર્ભ જળ ઉંચા આવશે.

(3:59 pm IST)