Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

દાઉદી વ્‍હોરા ધર્મગુરૂનું રાજકોટમાં ભાવભીનું સ્‍વાગત

રાજકોટઃ દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના અબુલ કાઇદ જોહર આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ(ત.ઉ.શ.) જામનગરથી અમદાવાદ ટ્રેઇન દ્વારા પધારતા રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન ઉપર રાજકોટ દાઉદી બોહરા સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. તેમ શેખ યુસુફ અલી જોહર કાર્ડસએ જણાવ્‍યુ હતુ.

(4:01 pm IST)