Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

બપોર સુધીમાં ૩૬૧૫ નાગરીકોએ રસી લીધી

રાજકોટઃ શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા  સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના કુલ ૩૬૧૫ નાગરિકોએ રસી લીધી હતી.

(4:58 pm IST)