Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

21/03/2023 એ રાજકોટના વકીલો તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રેહશે : બે વર્ષ પેહલા રાજકોટના ડીસ્ટ્રિટ જજ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ તે રદ કરાવવા રાજકોટ બાર એસોસિએશન નો નિર્ણય : એ પછી 23મીએ રાજકોટ બાર એસો દ્વારા જનરલ બોર્ડ આ સંદર્ભે બોલાવવા માં આવ્યું છે જેમાં આગળ ની કાર્યવાહી કરવા વિશે નિર્ણય થશે

21/03/2023 એ રાજકોટના વકીલો તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રેહશે : બે વર્ષ પેહલા રાજકોટના ડીસ્ટ્રિટ જજ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ તે રદ કરાવવા રાજકોટ બાર એસોસિએશન નો નિર્ણય : એ પછી 23મીએ રાજકોટ બાર એસો  દ્વારા જનરલ બોર્ડ આ સંદર્ભે બોલાવવા માં આવ્યું છે જેમાં આગળ ની કાર્યવાહી કરવા વિશે નિર્ણય થશે

(1:05 am IST)