Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાવાઝોડા બાદ રાજકોટ એસ.ટી.ડેપો ધમધમતો થયોઃ ૯ ડેપોની બસ શરૂ

રાજકોટઃ વાવાઝોડાની સ્થિતિમાં સલામતી માટે રાજકોટ એસ.ટી. ડેપોએ બંધ કરેલી બસોને પુનઃ શરૂ કરી હતી જેમાં ૯ ડેપોની બસો દોડાવાઇ રહી છે, જયારે રાજકોટથી દિવ-ઉના-કોડીનાર-વેરાવળ-રાજુલા-બગસરા વગેરે ફુટની બસ  હજુ બંધ રખાઇ છે.

(4:03 pm IST)