Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

શહેર-જીલ્લામાં ખેતીના પાકની નુકશાનીનો સર્વે ૭૨ કલાકમાં પુરો કરવા રેમ્યા મોહનનો આદેશ

રાજકોટઃ વાવાઝોડાને કારણે શહેર-જીલ્લામાં ખેતીના પાકને કેટલું નુકશાન થયુ છે ? તેનો સર્વે ૭૨ કલાકમાં પુરો કરી અને રીપોર્ટ આપવા અધિકારીઓને સૂચના આપી દીધી હોવાનું કલેકટર રેમ્યા મોહને જણાવ્યુ હતુ.

(4:05 pm IST)