Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

સમરસ કોવિડ સેન્ટરમાં સાજા થયેલા દર્દીઓએ ખુશ થઈ વ્હીલચેરનું દાન કર્યુ

રાજકોટઃ. સમરસ હોસ્ટેલના સરકારી કોવિડ કેર સેન્ટરમાં તદ્દન નિઃશુલ્ક ધોરણે ઉત્તમ સારવાર મેળવી સાજા થયેલા રમણિકભાઈ ચિત્રોડા તથા ચમ્પાબેન ચિત્રોડાએ તંત્રની ઉત્તમ સેવાથી ખુશ થઈને કલેકટર તંત્રને વ્હીલચેરનું દાન કર્યુ હતું તે વખતની તસ્વીરમાં ચિત્રોડા પરિવારના હિમાંશુભાઈ વ્હીલચેર આપી રહેલા દર્શાય છે.

(4:09 pm IST)