Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કાલે સંતવાણી શંખઢોળ પૂજનવિધિ

રાજકોટઃ અહિ મધુરમ સોસા., મવડી ચોકડી, ખાતે કૈલાશવાસી સંત ચીમનગીરી મોહનગીરી ગૌસ્‍વામી (ખરેડીવાળા)ના મોક્ષાર્થે તા.૨૦ને રવિવારના ધર્મસભા સાંજે ૫ કલાકે, પ્રસાદ સાંજે ૭ કલાકે, શકિત પુજન રાત્રે ૯.૩૦ કલાકે અને સંતવાણી રાત્રીના ૧૦ કલાકે સંતવાણીના આરાધકો નીતીનગીરી ગૌસ્‍વામી, વજુબાપુ તથા તુલસીદાસ ગોંડલીયા આરાધના કરશે. કમલેશગીરી સી.ગૌસ્‍વામી, કિરીટગીરી સી. ગૌસ્‍વામી, આશિષગીરી સી.ગૌસ્‍વામી, મો ૯૯૧૩૨ ૬૧૬૦૮એ નિમંત્રણ પાઠવેલ છે.

(3:08 pm IST)