Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પુનિત સદગુરૃ ભજન મંડળ દ્વારા ભજનોની શ્રધ્ધાંજલી

રાજકોટઃ શ્રીપુનિત સદગુરૃ ભજન મંડળ દ્વારા જુનીપેઢીના સ્વ.સરસ્વતીબેન સેજપાલ સ્વ.કે.ડી.કારીયા(બજરંગ મિત્ર મંડળવાળા) તથા સ્વ.માવજીભાઇ રાઠોડને લક્ષ્મીવાડી શેરી નં ૭ ખાતે સંત૫ુનિત ના ભજનો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવાના કાર્યક્રમમાં જયેશભાઇ નથવાણી, બાબુભાઇ પેંડાવાળા, દિનેશભાઇ ચાવડા, કાંતીભાઇ ચુડાસમા, જયોતીબેન, સુંદરલાલ પાંઉ, ઉર્મીલાબેન કાગડા, મનસુખભાઇ વરીયા, ભરતભાઇ ગોંડલીયા, ગોલાણીયા સુમીરન તથા લાલભાઇ અઢિયા, વિપુલભાઇ મુલીયા, જયપ્રકાશ બુધ્ધદેવ, જીતુભાઇ દવે(એડવોકેટ), જશ્મીનાબેન પી.મોદી, વિજયભાઇ રાચ્છ (અમદાવાદ), ભાવનાબેન સુરેશભાઇ કારેલીયા, સંગીતાબેન શૈલેષભાઇ સુચક, ભીખુભાઇ કારેલીયા, અરવિંદભાઇ જેઠવા(ભજનીક), પ્રવિણભાઇ કતીરા, કિશોરભાઇ કરથીયા(તબલચી), ગીતાબેન જશુભાઇ રાઠોડ, મુકંુદભાઇ કોટેચા, અશોકભાઇ રાચ્છ, મનુભાઇ પરસાણા, નારાણભાઇ લીંબાસીયા, નિકુંજભાઇ જોષી(તબલચી), રમેશભાઇ ચતવાણી, મહેન્દ્રભાઇ માંડલીયા, દુર્લભજીભાઇ ટાંકનો સહયોગ પ્રાપ્ત થયેલ

(4:10 pm IST)